અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાની દહેશત હજું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના અને ઑમિક્રૉનની દહેશતની વચ્ચે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે શહેરમાં ...
છેલ્લા એક અઠવાડિયામાં જ કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા છે. જોકે કોર્પોરેશનના ચોપડે અને વાસ્તવિક પરિસ્થિતિમાં ઘણો તફાવત સામે આવ્યો છે. ...
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અસારવા સિવિલ અને સોલા સિવિલની OPDમાં દૈનિક 150થી વધુ દર્દી પહોંચે છે. જે પૈકી 50થી વધુ બાળકોને સારવાર માટે દાખલ ...
AMCના આરોગ્ય વિભાગના ડેટા મુજબ શહેરમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર, 2020 દરમિયાન ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા હતા. જોકે 2021માં સમાન સમયગાળામાં આ આંકડો વધીને 684 ...
ગુજરાતમાં મેલેરિયા કરતા ડેન્ગ્યુથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. 2016થી જૂન 2021 સુધી મેલેરિયા અને ડેન્ગ્યુથી 16-16ના મૃત્યુ થયા છે. બાળકોમાં પણ મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ...