મચ્છરોમાં રોગો ફેલાવવાની ક્ષમતા હોય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો મચ્છરથી થાય છે. આ સ્થિતિમાં મચ્છરોને ભગાડવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો તમારા માટે ઉપયોગી ...
Surat : ચોમાસાની શરૂઆતમાં જ મચ્છરજન્ય રોગ માથું ઉંચકતો હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સરકારી ઓફિસોમાં જ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા ...
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ...
અમદાવાદમાં વરસાદ બાદ વકરેલા રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે. અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મુકી છે ત્યારે સફાળા જાગેલા આરોગ્ય વિભાગે હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી ...
AMCના પશ્ચિમ ઝોનના હેલ્થ અધિકારીઓ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા અક્ષર -111 કોમ્પ્લેક્ષના ...