આ કાર્યક્રમમાં ગુજરાત(Gujarat ) રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે શિક્ષણ ક્ષેત્રે અદ્રિતીય કામગીરી કરનાર શિક્ષકોને મોરારીબાપુના ટ્રસ્ટ દ્વારા દર ...
ભવનાથ તળેટી ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળાનો ગત શુક્રવારે શુભારંભ થયો છે ત્યારથી જ લોકો અવિરત ઉમટી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ગિરનાર ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર એરપોર્ટથી સીધા જ મહુવા ખાતે રાષ્ટ્રપતિ મોરારીબાપુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને મોરારિ બાપુના ચિત્રકૂટ આશ્રમને ફૂલોથી શણગારવામાં આવ્યો ...
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવનની અખબારી યાદી મુજબ રાષ્ટ્રપતિ 28 ઓક્ટોબરથી ગુજરાતની મુલાકાત છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગરની મુલાકાતે છે. અહીંયાથી પ્રથમ મોરારીબાપુ ...
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે માટે રામ કથાકાર મોરારીબાપુ અને શ્રોતા -ભક્તો દ્વારા કુલ રૂ 5.05 કરોડનુ અનુદાન દેવાની જાહેરાત કરાઈ છે. પીઠોરીયા હનુમાન ...
દ્વારકામાં મોરારિ બાપુ પર ભાજપનાંજ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા હુમલાનાં પ્રયાસનાં કારણે વિવાદ સળગી ઉઠતા પબુભા માણેક પર ચારે તરફથી માછલા ધોવાયા હતા. ઘટનામાં આજે મોરારિ ...