જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત ...
વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ ...
બિહારમાં એનડીએની જીતને પગલે દિલ્લીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી. આ સાથે વડાપ્રધાને બિહારની જનતા ...