રાજયમાં કોરોના સંક્રમણ વધતા તેની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. આ સાથે પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સ્થિતિની ...
મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો ધામા નાખશે. 3 દિવસ સુધી વિધાનસભામાં પ્રવાસ કરશે. ભાજપ માટે નબળી બેઠકો પર પ્રવાસ ની જવાબદારી મંત્રીઓ તથા પૂર્વ મંત્રીઓને ...
આ બંને અધિકારીઓ સ્વૈચ્છિક નિવૃત્તી લઈને રાજકારણમાં જોડાયા છે. રાજ્ય સરકારની રોજબરોજની કામગીરીમાં તેઓ કેવા સકારાત્મક ફેરફારો લાવી શકે છે તે બતાવવા માટે બંનેને ખુલ્લું ...
કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રી આનંદ સિંહ અને એમટીબી નાગરાજે નારાજગી વ્યક્ત કરી છે. જો કે CM બાસવરાજ બોમ્માઇએ તેમના મંત્રીઓમાં અસંતોષ અંગે જણાવ્યું હતુ કે, ...
એન્ટિલિયા કેસમાં પરમબિરસિંહના પત્ર બાદ ખળભળાટ મચી ગયો હતો. આ પત્રમાં અનીલ દેશમુખ પર વસુલીનો આરોપ મુકવામાં આવ્યો હતો જે અંતર્ગત હવે ED હરકતમાં આવ્યું ...
એન્ટિલિયા-સચિન વાઝે કેસમાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યા બાદ સરકાર પર આકરા ...
એન્ટિલિયા-સચિન વાઝે કેસમાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યા બાદ તેમના રાજીનામાંની માંગ ...