કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અને અન્ય નેતાઓની વિદાય બાદ વિદ્યાર્થીઓના હાલ કેવા થયા તેનો એક વિડીયો આપના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ વાયરલ કર્યો ...
આજે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ, આંગણવાડીથી લઈને સાયન્સ કોલેજો સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલું જ નહીં માંગરોળ તાલુકામાં પણ છ કોલેજ સરકારે આપી હોવાનું વસાવાએ ...
મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે સંતાનોના અભ્યાસ બગડે નહીં, અધ્ધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પુર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ પહેલા રામપરા બેટી ખાતે વિચરતી જતી જાતિના લોકોને આવાસનું લોકાર્પણ કર્યું હતું ...
મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડા (village) ઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ ...
સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, ...