નવસારી જિલ્લામાં 53 કિલોમીટરનો રમણીય દરિયા કિનારો ધરાવતા દાંડી અને ઉભરાટ સહેલાણીઓનું માનીતું સ્થળ છે. સાથે સાથે આ સ્થળો યાયાવર પક્ષીઓનું ઘર પણ મનાય છે. ...
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક આવેલા Kutch ના નાના રણમાં વિદેશી મહેમાનોએ ધામા નાખ્યા છે. શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે. ...
શિયાળાની શરૂઆત થતાં જ વડોદરાના પાદરા પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. હાલ ડભાસા, લુના અને માંસારોડ સહિત ગામોના તળાવ નજીક પક્ષીઓના જુંડ જોવા મળી ...