મધ્યાહન ભોજનના સંચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પગાર વધારાની માગ સહિતના પ્રશ્નોને લઈ સંચાલકો 26 જાન્યુઆરીથી ગાંધીનગરમાં બે દિવસ પ્રતિક ઉપવાસ કરશે. જો ...
રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને ...
શિક્ષકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષકોને જે અન્ય સરકારી કામમાં જોતરવામાં આવે છે તેમાંથી હવે મુક્તિ મળી શકશે. ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકોને ...
મધ્યપ્રદેશમાં ભલે સરકાર બદલાઈ ગઈ હોય પરંતુ પરિસ્થિતિ હજુ એવી જ છે. જ્યારે આજે શિક્ષણ ક્ષેત્રે પ્રગતી અને વિકાસની વાતો થઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશનો ...