ચોક્સી પર આરોપ છે કે તેણે 2014-18ની વચ્ચે સરકારી માલિકીની ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Industrial Finance Corporation of India) સાથે કથિત રીતે 22 ...
વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ લેટર ઓફ અંડરટેકિંગ્સની મદદથી બેંકોને હજારો કરોડ રૂપિયાની ...
ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા , નીરવ મોદી અને મેહુલ ચોકસીની કુલ 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારે જપ્ત કરી છે. સરકાર દ્વારા સંસદમાં આ માહિતી ...
કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં 18,000 કરોડ રૂપિયા ...
મુંબઈની એક વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવેલી નીરવ મોદીની 440 કરોડની સંપત્તિ PNB ને પરત સોંપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે ...
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિના વેચાણમાંથી કરોડોની વસુલાત કરવામાં આવી છે. કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાની વિવિધ બેંકોના 9,000 કરોડ બાકી છે. ...
ભાગેડુ ચોક્સીને ડોમિનિકા હાઈકોર્ટે રાહત આપી દીધો છે. કોર્ટે કહ્યું કે હવે ત્યારે મેહુલ ચોકસી સ્વસ્થ હશે ત્યારે જ ડોમિનિકા લાવવામાં આવશે અને આગળ સુનાવણી ...