મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ આખરે ભૂખ હડતાળ સમાપ્ત કરી. ત્રણ દિવસ ...
ઉપવાસ શરૂ કરતા સંભાજી રાજેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'સરકારે કહ્યું હતું કે 15 દિવસની અંદર તે મરાઠા આરક્ષણ સંબંધિત 7 માંગણીઓ સ્વીકારશે. પરંતુ 2 ...
પીએમ મોદી(PM Modi) સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'અમે રાજકીય રીતે એક સાથે ન ...
મહારાષ્ટ્ર સરકારે મરાઠા આંદોલન અંગે કરેલા નિર્ણય સંદર્ભે સુપ્રિમ કોર્ટે આદેશ આપતા કહ્યુ છે કે, અનામત અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ પાસે છે. રાજ્ય ...
Maratha Reservation : મરાઠા અનામત કેસો અંગે Supreme Court માં સુનાવણી શરૂ થઈ હતી. સોમવારે આ મુદ્દો સાંભળીને તમામ રાજ્યોને Supreme Court એ નોટિસ ફટકારી ...
દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહેલા મરાઠા આંદોલનકારીઓ સાથે મુલાકાત કરી હતી. ફડણવીસે તેમની સાથે વાતચીત કરી, ફડણવીસ સાથે નિતેશ રાણે અને પ્રવીણ ...
મરાઠા અનામતને લઈને કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામતને હટાવી નથી. સરકાર દ્વારા 16 ટકા અનામત આપવામાં આવી હતી. જો કે ...