ગોવાના સ્વર્ગીય મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના અવસાન બાદ તેમના ટ્વિટર અકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી તેમનું ટ્વિટર અકાઉન્ટ એક્ટિવ થયુ છે, જેમાં તેમના પરિવારે ...
રશિયા પાસેથી S 400ની ખરીદીને લઈને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે સમીક્ષાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઓછી અને મધ્યમ અંતરની માત્ર 100-100 મિસાઈલ ખરીદવાનો નિર્ણય ...
ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે અવસાન થયું છે. જેઓ સાદગી અને ઇમાનદારી માટે લાંબા સમય સુધી યાદ રહેશે. તેમની લોકપ્રિયતાની ...
ગોવાના મુખ્યમંત્રી અને સામાન્ય લોકોનું જીવન જીવતાં મનોહર પર્રિકરનું અવસાન થઈ ગયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. પર્રિકરના અવસાન પછી રાજનીતિથી ...
ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારીના કારણે નિધન થઈ ગયું. મનોહર પર્રિકરના જીવનથી નેતાઓ પણ પ્રભાવિત હતા અને તેમની સાદગીને ...
ગોવાના CM મનોહર પર્રિકરનું 17 માર્ચ, 2019ને રવિવારના રોજ નિધન થઈ ગયું. મનોહર પર્રિકર કૅન્સરની બિમારીથી લડી રહ્યાં હતા અને તેમણે છેલ્લે સુધી પોતાની હિંમત ...
ઘણાં દિવસોથી કેન્સરની બિમારીનો સામનો કરી રહેલાં મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે પોતાના ઘરે જ છેલ્લાં શ્વાસ લીધા છે. મનોહર પર્રિકરની ...
લોકસભાની ચૂંટણી પહેલાં ગોવા ભાજપની મુશ્કેલી વધી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન મનોહર પરિર્કરની તબિયતમાં સુધાર થઈ રહ્યો નથી. ગોવાના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ ...
એક તરફ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપને ગોવામાં મોટો આંચકો લાગી શકે છે. દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ...