ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ...
અમદાવાદના રામોલમાં દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે. રસ્તામાં દોરી વચ્ચે આવી જતા બે બાઈકચાલકો સામસામે ટકરાયા હતા, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત ...
વડોદરામાં ઉત્તરાયણની મજા માતમમાં ફેરવાઈ છે. ધાબા પરથી પટકાતાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે. સયાજીપુર પાસેના બંસીધર હાઈટસમાં ઘટના બની છે. સાત માળની ઈમારત ...
ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ ...
ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ ...