શ્રીલંકાના ચાર વખતના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને (Ranil Wickremesinghe) ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે બે મહિના પછી ...
શ્રીલંકામાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બુધવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશમાં એક અઠવાડિયામાં નવી સરકાર બનશે અને ...
ત્રિંકોમાલી નૌસૈનિક અડ્ડાની બહાર પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ (Mahinda Rajapaksa) અહીં આશ્રય લીધો છે. ...
વડાપ્રધાનના રાજીનામાની સાથે જ કેબિનેટનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટની રચના કરવા હાલ રાજપક્ષે પર ...
શ્રીલંકામાં આર્થિક સંકટ (Economic Crisis) વચ્ચે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. PM મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ પ્રદર્શનકારીઓએ તેમના ઘરને પણ આગ ચાંપી દીધી ...
પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર ...