અંબાજીના કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવજીને વિવિધ વ્યંજનોનો 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ અન્નકૂટના ...
પ્રાચીન નગરી વડનગરમાં બિરાજમાન દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવનું મંદિર 2000 વર્ષ પ્રાચીન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ ઉલ્લેખ પ્રમાણે જ મંદિરની સ્થાપના થઈ હોવાની માન્યતા છે. ...
નડિયાદમાં આવેલ આ મોટા કુંભનાથ મહાદેવ (Kumbhnath Mahadev)નું મંદિર ખૂબ પ્રાચીન છે, કહેવાય છે કે અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત થયું હતું. મહાન નવલકથા "સરસ્વતીચંદ્ર" ગોવર્ધનરામ ...
કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેથી આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ...
Indian Village Shetpal Where Snakes Are Family: મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક શેતપાલ (Shetpal) ગામ છે. જ્યાં સાપ ગ્રામજનોના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શેતપાલમાં તમે ...
બે વર્ષ બાદ જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. જેથી વહીવટી તંત્રએ પરિસ્થિતિ પર કાબુ રહે તે ...