મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા જણાવ્યુ છે. જ્યાં મહાવિકાસ અધાડીની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની બહુમતી સાબિત કરવી પડશે. જો તેઓ ...
પહેલા નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે રાજ્યપાલની સંમતિ વિના રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ સીએમ ઠાકરે સાથે ફોન પર ...
વિધાનસભાના અધ્યક્ષની પસંદગી ગુપ્ત મતદાન દ્વારા થતી હતી. પરંતુ આ વખતે મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વોઈસ ...
હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજ્યપાલ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રસ્તાવને સ્વીકારી અથવા નકારી શકે છે. દરખાસ્તને મંજૂર કરવી કે નકારવી તે રાજ્યપાલની બંધારણીય જવાબદારી (Constitutional ...
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ...
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી લીધી હતી. ...
ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ પહેલા તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પત્ની રશ્મી સાથે તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની ...
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તે પહેલા ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે રાજ્યપાલની મુલાકાત માટે પહોંચ્યા ...