બળવાખોર શિવસેના (Shiv Sena) નેતા એકનાથ શિંદેએ પણ ઓછામાં ઓછા 400 પૂર્વ કાઉન્સિલરો અને કેટલાક સાંસદોની યાદી બનાવી છે. જેઓ નવી સરકારમાં જોડાયા બાદ તેમની ...
મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે શિવસેના(Shivsena)ના વધુ ત્રણ ધારાસભ્યો સુરત પહોચ્યા છે. ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોંચશે. માનવામાં આવે છે કે આ ધારાસભ્ય ...
10મી જૂને યોજાનારી ચૂંટણી પહેલા રાજ્યસભા(Rajya Sabha Election)ની બેઠક માટે સ્પર્ધા તેજ થઈ ગઈ છે. તમામ પક્ષો પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા છે. જેથી કરીને ...
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાને (Hanuman Chalisa) લઈને રાજકીય લડાઈ ચાલુ છે. બીજેપીના આકરા વલણ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. ...
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ ...
મહારાષ્ટ્ર કેબિનેટે સોમવારે રાજ્યમાં કોવિડ-19ના વધતા કેસ અને નવા વેરીઅન્ટ ઓમિક્રોન પર ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણે વધુ સતર્ક રહેવું ...