મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલનો વિસ્તાર આઠ ગણો વધશે. મંદિર સંકુલના વિસ્તરણ અને વિસ્તારના બ્યુટિફિકેશન માટે રચાયેલ મહાકાલ રૂદ્રાસાગર એકીકૃત વિકાસ દ્રષ્ટિકોણ (મૃદા) યોજના ...
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં ધોવાણ મુદ્દે 2017થી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજ મુદ્દે એક અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે તજજ્ઞોની એક સમિતિની રચના કરીને ...