દરેક સમસ્યાનું સમાધાન છે દુર્ગા ચાલીસા ! વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરશે દુર્ગા ચાલીસા. જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું ...
નવદુર્ગાને ખૂબ જ શક્તિશાળી અને શત્રુઓનો નાશ કરનાર માનવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં નવદુર્ગાની જેમ નવ ઔષધીઓની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે તમામ ...
શુક્રવારે આસ્થા સાથે કરવામાં આવેલી પૂજા અને દુર્ગામાતાનો આ વિશિષ્ટ મંત્ર આપને લક્ષ્મી, સરસ્વતી, અને મહાકાલી ત્રણેયની કૃપાની પ્રાપ્તિ કરાવશે અને સાથે જ આપશે સુખરૂપ ...
નવરાત્રી એટલે માં દુર્ગાની આરાધના અને ભક્તિના 9 દિવસનું પર્વ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્યારે દેશના પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં દેવી પંડાલો સજાવવાનું શરૂ થઈ જાય ...
નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં 9 દિવસ સુધી લોકો ગરબે ઘૂમીને આ તહેવારને ઉજવે છે. ભારતભરમાં ગુજરાતીઓ નવરાત્રીના તહેવારથી અલગ ...