દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરવા આવે છે, પરંતુ ચાલુ વર્ષે પરિક્રમમાં કોઈપણ પ્રકારની સુવિધા ઉભી ન કરતા ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે.શ્રદ્ધાળુઓનું ...
લોકવાયકા અનુસાર સર્વપ્રથમ 33 કરોડ દેવી-દેવતાઓએ ગિરનારની પ્રદક્ષિણા કરી હતી. તો રામાવતાર પહેલાં શ્રવણ પણ તેમના માતા-પિતાને લીલી પરિક્રમા કરાવવા આવ્યા હતા. કહે છે કે ...
Girnar Lili parikrama : જૂનાગઢ પ્રશાસને ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે. પહેલાં માત્ર 400 સાધુ-સંતોને જ પરિક્રમાની છૂટ આપવામાં આવી હતી. ...
જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે. ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ શરૂ કર્યો છે અને પરિક્રમાની ...
દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના નિયમોને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 400 લોકોની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પરિક્રમા યોજવામાં આવશે તેવો ...
દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. ...
આજથી પવિત્ર ગિરનારની પરિક્રમાનો શુભારંભ થયો છે. લાખો પદયાત્રીઓ પરિક્રમાના શ્રીગણેશ કર્યા છે. પણ આ પરિક્રમા તેના નિયત સમય પહેલાં શરૂ કરવાનું અમુક પદયાત્રીઓને ભારે ...