આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર સાથે જોડવાનો પ્રયાસ કરાશે. જેથી રાતના સમયે શહેરીજનોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને સમયસર મુશ્કેલી દૂર ...
ખોડલધામના પાટોત્સવની તૈયારી પૂરજોરમાં ચાલી રહી છે. લેઉવા પટેલ સમાજના લોકો તેમાં કોઈને કોઈ રીતે ભાગીદાર બનવા થનગની રહ્યા છે. ઘરે ઘરે રંગોળી કરી રહ્યા ...
કોરોનાાની મહામારીને કારણે આ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે, જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી જોડાશે. લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ...
જરૂરી નથી કે મોટી સ્ક્રીનવાળું સ્માર્ટ ટીવી સારું હોય. ડિસ્પ્લે ક્વોલિટી વ્યુઇંગ એંગલ અને સ્ક્રીન રિફ્રેશ રેટ અને સ્ક્રીન રિઝોલ્યુશન તેમજ ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોસેસર ...
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની 65 હજાર સ્ટ્રીટ લાઇટોને LED લાઇટમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેની પાછળ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટ્રીટ ...