વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને 1965-66ની સાલમાં ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ 42 જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, ...
ટર્નલ બોરીગ મશીનથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાને પગલે કામગીરી અટવાય નહી તે માટે અંડરગ્રાઉન્ડ થનારી કામગીરી ઝડપથી પુર્ણ ...
કરોડોની આ જમીન પચાવી પાડવાના કારસા સામે ડેપ્યુટી મેયર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ જગ્યા રિક્રિયેશન માટે અનામત રાખવામાં આવી હોય કોર્પોરેશન આ બાબતે ...
કાપડ વેપારી દિનેશકુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીઝ માટે ...
નોંધનીય છેકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સમયમાં અમૂલના પ્લાન્ટ સ્થાપવાની કંપની દ્વારા જાહેરાત થઇ ચુકી છે. સમગ્ર દુનિયાના ડેરી બિઝનેસમાં પોતાનો અને સાથે સાથે ગુજરાતનો ...