કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી. જેના માટે કોંગ્રેસે અત્યારથી જ ધારાસભ્યોને જવાબદારી સોંપી જનતાને પ્રભાવિત કરવાની રણનીતિ શરુ કરી દીધી ...
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ધોરાજી-ઉપલેટાની ભાદર, મોજ, વેણુ અને ફોફળની કેનાલ સાફ કરવા અને રીપેર કરવા અનેક રજૂઆત કરી છે છતાં કેનાલને રીપેર ...
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્યનું એક ફેક સોંગદનામું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સોંગદનામામાં લખેલું છે કે, "હું લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ. તો ...
Gujarat Congress: કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યમાંથી કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓનું નિવેદન સામે આવ્યું ...
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીમાં 80 ટકા લોકોને રાશન નથી મળ્યું . તેમજ સરકારની અણઆવડતના કારણે અનાજ વિતરણમાં વિલંબ થઇ ...
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં સ્ટેશન રોડથી રેલી શરૂ થઈ હતી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પુરતો વીજ પુરવઠો આપવાની માગણી કરી હતી. ...