સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની રસીકરણની સફળ કામગીરીના લીધે ત્રીજી લહેરમાં પ્રમાણમાં ઓછું સંક્રમણ ફેલાયું છે. તેમજ તેમણે કોરોના SOPના પાલન સાથે તહેવારની ઉજવણી કરવા ...
નડિયાદમાં બાળકને પતંગ પકડવા જતાં 11,000 કિલોવોટનો વીજળીનો(Power)આંચકો લાગ્યો હતો જો કે આ બાળકને અમદાવાદની બાળકોની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનો જીવ બચી ગયો છે. ...
રાજ્યમાં 700થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો શરૂ કરી 620થી વધુ તબીબોને જવાબદારી સોંપાઈ. રાજ્યભરમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી-2022 સુધી આ અભિયાન ચાલશે. પક્ષી સારવાર કેન્દ્રોની ...
Kite Festival 2021-ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે.ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી ...