નવાબ મલિકે મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ પહેલા કિરણ ગોસાવીની વોટ્સએપ ચેટ પોસ્ટ કરી હતી અને પછી આરોપ મૂક્યો હતો કે સમીર વાનખેડેએ કાશિફ ખાનને છોડ્યો ...
પૂણે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપ છે કે ગોસાવીએ વર્ષ 2020માં મલેશિયામાં નોકરી અપાવવાના નામે ત્રણ લોકોને લગભગ 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી ...
સમીર વાનખેડેને NCBના દિલ્હી હેડક્વાર્ટરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એનસીબીની મુંબઈની ટીમે દિલ્હી હેડક્વાર્ટરને તેના સંબંધિત તમામ માહિતી આપી હતી. સમીર વાનખેડે દિલ્હી જવા ...