જામનગર શહેરમાં 12 સ્થળોએ, તાલુકામાં 22 સ્થળો સહીત કુલ જીલ્લામાં 80 જેટલા સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે-તે સોસાયટી, શેરી અને સમાજની વાડીમાં આ પ્રકારની ...
સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે સમાજના આગેવાન મજબુત હોવા જોઈએ, તેમણે સમાજના પ્રશ્નોને વાચા આપી, સમાજના ...
સમાજજોગ સંદેશામાં નરેશ પટેલે કહ્યું હતું કે વર્ષ 2011થી જ્યારથી ખોડલધામનો સંકલ્પ લીધો, ત્યારથી દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ...