પાટીદાર સમાજના સમર્પણ અંગે વાત કરતા માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એક તરફ રાજધર્મ હતો અને એક તરફ સમાજ પ્રત્યેનું ...
Rajkot Political News: ખોડલધામ ખાતે મળેલી લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકમાં નરેશ પટેલે આમ આદમી પાર્ટીનું પરોક્ષ રીતે સમર્થન કરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીઘો ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટી રાજકીય ગતિવિધી જોવા મળી. ખોડલધામમાં સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ. જેમાં નરેશ પટેલની આગેવાનીમાં ...
લોકસભાની ચૂંટણી પહેલાં ખોડલધામ સંસ્થાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખોલડધામ સંસ્થામાંથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યા બાદ હવે વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ ...