સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. કારણકે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. જેના પગલે મોટા ભાગના મંદિર ...
Sabarkantha: ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છેલ્લા 61 દિવસ બાદ આજે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો (devotees) કોવિડ ગાઈડલાઈન અનુસાર સવારે 7: 30થી સાંજના 7 કલાક ...
સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (Corona Lockdown) જાહેર કરવામાં આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા (Khedbrahma) શહેરના ...
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના ખેડૂતોએ આજે ખેડબ્રહ્મા (Khedbrahma) થી ગાંધીનગર (Gandhinagar) સુધી બાઇક રેલી યોજી ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) તરફ બાઇક રેલીની શરુઆત કરી હતી. ...
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે વધવા લાગ્યુ હોય એવી સ્થિતી સર્જાઈ છે. વધતા જતા સંક્રમણને લઈને હવે લોકો પણ પોતાની જાતે જ પોતાની સાવચેતી દાખવવા ...
સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તાર એટલે કપાસની ખેતી માટે જાણીતો વિસ્તાર, આ વિસ્તારના ખેડૂતો કપાસની ખેતી મહત્તમ પ્રમાણમાં વાવેતર કરવા સાથે જ સારી ...
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરની નગર પાલિકાને આગામી પાંચ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસર સહીત ચાર કર્મચારીઓને કોરોના ...
સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલુ ખેડબ્રહ્માનું અંબાજી મંદીર એટલે નાના અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભક્તો ભાદરવી પુનમે મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. ...