ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા(Kedarnath Dham Weather) રોકી દેવામાં આવી છે. મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર સેવાઓને પણ ...
કેદારધામની વિશેષતા એ છે કે, ભક્તો અહીં સ્વહસ્તે મહાદેવની પૂજા કરી શકે છે. કેદારેશ્વરને ઘી લેપનનો સવિશેષ મહિમા છે. માન્યતા અનુસાર કેદારનાથના આ સ્વરૂપના તો ...
પીએમની મુલાકાત પહેલા સીએમ ધામીએ જે રીતે ધામની મુલાકાત લીધી અને પછી પૂજારીઓ સાથે ચર્ચા કરી. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેદારનાથની મુલાકાત દિલ્હીમાં ...
બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત રાજ્યના 51 મંદિરોના સંચાલન માટે જાન્યુઆરી 2020માં 'ચાર ધામ દેવસ્થાનમ બોર્ડ'ની રચના કરવામાં આવી હતી. ...
ઉત્તરાખંડના કેદારનાથમાં હિમતાંડવ જોવા મળી રહ્યું છે. સતત હિમવર્ષાના કારણે કેદારનાથ મંદિર પરિસરથી લઇને ભૈરવનાથ મંદિર, ધ્યાન ગુફા સહિત સંપૂર્ણ ક્ષેત્ર બરફથી ઢંકાઇ ગયો છે. ...
હિમાલયની પર્વતમાળામાં આવેલું કેદારનાથ જે ઓળખાય છે દુનિયાના સ્વર્ગ તરીકે. અને અત્યારનો અહીંનો નજારો ખરેખર સ્વર્ગ સમાન છે. અહીં એટલી હિમવર્ષા થઈ રહી છે કે ...
હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે. ભગવાનના દ્વાર ખુલતા જ ભગવાનનો રૂદ્રાભિષેક ...