ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે વરસેલા વરસાદનાં કારણે થયેલી પાણીના આવકનાં કારણે ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે તાપી નદીની સપાટી વધી છે જેને લઈને કતારગામ અને ...
કોરોના વાયરસનું સંક્રમણ વધતુ અટકાવવા માટે સુરતના કતારગામ, વરાછા અને સરથાણા વિસ્તારના પાનના ગલ્લાઓ આગામી સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. ...