આ પ્લાન્ટમાં 750 લોકોને સીધી રોજગારી, 2350 લોકોને સંલગ્ન કામમાં અને 10,000 જેટલા પરિવારોને ગામમાં રોજગારી મળવાની સંભાવના છે. નોંધનીય છે કે આ પહેલા 13 ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરની તૈયારી કરી રહેલા કામદારો સાથે ભોજન ગ્રહણ કર્યુ હતું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. ચાલો જાણીએ આવી ...
કાશીમાં પીએમ મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે ગંગા આરતીમાં પણ હાજરી આપી હતી. તેમની સાથે ભાજપ શાસિત રાજ્યોના ...
માહિતી અનુસાર, આ દરમિયાન 2500 શ્રમિકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીએમ મોદીની પસંદગીને ધ્યાનમાં રાખીને ભોજનમાં ગુજરાતી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ...