કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું તે પહેલાં, લોકોને લાહોર થઈને દરબાર સાહિબ ગુરુદ્વારા પહોંચવા માટે વિઝા લેવા પડતા હતા, જે એક જટિલ અને લાંબો રસ્તો હતો. ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ...
ગુરુ પર્વના અવસર પર પણ કરતારપુર કોરિડોર નહીં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે અટારી-વાઘા બોર્ડરથી1500 શ્રદ્ધાળુનો સમૂહ પાકિસ્તાન ...
ઓડિશાની મહિલા ઘરબાર છોડીને પાકિસ્તાન જવા માટે પંજાબના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર પર પહોંચી ગઈ. ત્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા ...
મનમોહન સિંહ પાકિસ્તાન જશે એવી ચર્ચાઓનો અંત અમરિંદર સિહે લાવી દીધો છે. કરતારપુર કોરિડોર ખાતે પાકિસ્તાનમાં મનમોહન સિંહ હાજરી આપશે આ વાતને પંજાબના CM દ્વારા ...