સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ઈશ્વરપ્પાને બરતરફ કરવાનો નિર્દેશ આપવો જોઈએ, કારણ કે તેમની ટિપ્પણી રાજદ્રોહ સમાન છે. ...
કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યે વિવાદાસ્પદ ટિપ્પણી ત્યારે કરી જ્યારે વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય માંગ્યો હતો. તે દરમિયાન ...
કર્ણાટક (Karnataka)માં કન્નડ સમાચાર ચેનલોએ કેટલાક ફૂટેજ પ્રસારિત કરીને આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ વિધાન પરિષદના સભ્ય પ્રકાશ રાઠોડે શુક્રવારે વિધાન પરિષદની કાર્યવાહી દરમ્યાન મોબાઈલ ...
કર્ણાટકની રાજનીતિમાં ચઢાવ-ઉતાર અને નાટક બાદ હવે અંત આવ્યો છે. વિધાનસભામાં વિશ્વાસમત જીતવામાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર નિષ્ફળ રહી છે જ્યારે ભાજપ સફળ રહ્યું છે. Facebook ...
કર્ણાટકના રાજકીય નાટકનો હવે અંત આવી ગયો છે. વિશ્વાસ મત જીતવામાં કુમારસ્વામી નિષ્ફળ રહ્યાં છે. જેના લીધે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસમતના ...