કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી અશફાક શેખ અને અને મોઈનુદ્દીન પઠાણને ગુજરાત એટીએસએ શામળાજીથી ઝડપી પાડ્યા ...
ઉત્તરપ્રદેશના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત એટીએસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ...
ઉત્તરપ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ મામલો ગરમાયો છે. જો કે કમલેશ તીવારીની હત્યા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને હત્યાની ...