અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલીચરણને છત્તીસગઢના રાયપુરની કોર્ટ દ્વારા ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા બાદ પુણે લાવવામાં આવ્યા હતા. અહીં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખની કોર્ટમાં રજૂ ...
કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણ મહારાજને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ...
ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર સંત કાલીચરણની ધરપકડ કરવામાં આવી છે. કાલીચરણ પર રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી ...