કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. હવે સીઆરપીએફના વધુ જવાનો નોર્થ અને સાઉથ કાશ્મીરથી બોલાવવામાં આવ્યા છે. ...
અધિકારીઓને તમામ પુરાવા એકત્રિત કરવા અને તપાસવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના ભંગના કોઈ પણ સંજોગોમાં ...
પોલીસ રેકોર્ડ મુજબ માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પોલીસ / એસએફ પરના હુમલાઓ અને નાગરિક અત્યાચાર સહિતના અનેક આતંકી પ્રવૃતીઓમાં સંડોવાયેલા જૂથોનો ભાગ હતા. ...
Pulwama Attack : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામો ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોએ, એન્કાઉન્ટર (Encounter) વધુ એક આતંકવાદીને ઠાર કર્યો છે, ...
Jammu-Kashmir : શનિવારે ભારતીય સેનાના ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનની હત્યાનો બદલો લીધો ...