અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન રોકાયા બાદ મુસાફરો ગુવાહાટી એક્સપ્રેસમાંથી ( Guwahati Express) નીચે ઉતર્યા અને પાટા ઓળંગીને બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ...
Ramanujacharya Statue: હૈદરાબાદમાં સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પણ સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી'ની મુલાકાત લીધી ...
આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થયા બાદ બીજા મુખ્યપ્રધાન તરીકે જગન રેડ્ડીએ શપથ લીધા છે. શપથવિધિમાં તેલંગાણઆના મુખ્યપ્રધાન અને આંધ્રના પૂર્વ CM ચંદ્રબાબુને પણ આમંત્રણ પાઠવ્યું ...
જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સાથે આંધ્રાપ્રદેશ પ્રદેશ માટે મદદની માગણી કરી છે. મુલાકાત બાદ જગને કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું ...
કોંગ્રેસ અને વિપક્ષી દળોને એક કરવાની મહેનત કરનારા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન માટે ચૂંટણી બાદ મુશ્કેલી શરૂ થવાની શક્યતા છે. ચંદ્રબાબુની ખુરશી જવાની તૈયારી છે. ...