અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ગુજરાતની બે દિવસની મુલાકાતે આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને આપના સભ્યોના શાપથગ્રહણ સમારંભ બાદ આવતીકાલે (સોમવારે) તેઓ ...
રવિવારે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના (Aam Aadami Party) નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 107માંથી 33 હોદ્દા સુરતને (Surat) ફાળવવામાં આવ્યા છે. ...
ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં સર્જાયેલા ભંગાણને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે આપના
ત્રણ કોર્પોરેટરોના રાજીનામા બાદ AAP ના નેતાએ પલટવાર કર્યો છે. ...
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં આપ નેતાઓ કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા ...
આશરે 11 દિવસ પહેલા (BJP) ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા ...