આ સરકારી યોજના હેઠળ નવવિવાહિત યુગલને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજના લોકોની આર્થિક સ્થિતિ તેમજ સામાજિક વિચારસરણીને બદલવામાં મદદ કરે છે. ...
ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને ...