પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં ભૂમાફિયા ત્રાસ આપી રહ્યાં છે અને તેમની મિલકત પડાવવાની કોશિશ કરી રહ્યાં છે.પરિવારજનોની માંગ છે કે ...
રાધાકૃષ્ણ સોસાયટીમાં બે દિવસ પૂર્વે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો.સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ...
ઉધોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત રહેલા આગેવાનોના પ્રશ્નો માટે હકારત્મક અભિગમ દાખવીને પ્રાકૃતિક ખેતી માટે એ.પી..એમ.સી સંસ્થાઓ ખેડૂતોને માર્ગદર્શન,ધિરાણ અને પ્રેરણાપૂરી પાડે ...
ગુજરાતના 4 હજાર ઉધોગકારોએ 10 હજાર કરોડનું રોકાણ કર્યુ છે,સરકારે જ્યારે આ પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે રોકાણ કરનાર ઉધોગકારોને કેપિટલ સબસિડીમાં 15 થી 35 લાખ ...
જીઆઈડીસીમાં 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ટેન્કરમાંથી ઝેરી કેમિકલના નિકાલ દરમ્યાન નજીકની મિલમાં કામ કરી રહેલા 6 કામદારોનાં ગુંગળામણથી મોત નિપજ્યાં હતા. જેમાં ત્રણ કંપનીના ...
ઉદ્યોગપતિ જીતુલાલ અને તેમના પરિવારના સભ્યો સંક્રમિત થતા જીતુ લાલે ઑડિયો સંદેશ મારફતે લોકોને આ અંગે જાણ કરી છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ...
Rajkot: વિવિધ એસોસિએશનો અને વિવિધ ઉઘોગપતિઓ દ્રારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે કોર્પોરેટ હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવું છે.રાજકોટની એસએનકે સ્કૂલ દ્રારા 400 ...
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા અને કેવડીયા કોલોની ખાતે કમાન્ડર કોન્ફરન્સમાં સંબોધન બાદ અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર બેઠક યોજી ...