તુર્કી અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતીય ઘઉં (Wheat) માં રૂબેલા વાયરસ હોવાનો આરોપ લગાવીને ખેડૂતો અને સરકારને અસ્વસ્થ બનાવી દીધા હતા. હવે લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ ...
ઘઉં(Wheat)ની સ્થાનિક પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અને ભાવ વધારાને રોકવા માટે, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જે 13 મેથી અમલમાં આવ્યો હતો. જો કે, ...
13 મેના રોજ, ભારતે ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને ટાંકીને ઘઉંની (Wheat)નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે નાણાકીય વર્ષ ...
ભૂતકાળમાં તુર્કી (Turkey)દ્વારા ભારતીય ઘઉંનો માલ પરત કરવામાં આવ્યો હતો. તુર્કીએ આડકતરી રીતે ઘઉંમાં રૂબેલા વાયરસ હોવાનો આરોપ લગાવીને માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ...
ભારતે 55 હજાર ટન ઘઉંનો (Wheat) કન્સાઈનમેન્ટ તુર્કીને મોકલ્યો હતો, જેને ખરીદવાનો તેણે ઈન્કાર કરી દીધો હતો. બાદમાં ઇજિપ્ત આ કન્સાઇનમેન્ટ ખરીદવા માટે સંમત થયું ...
વિશ્વમાં વધી રહેલા ખાદ્ય સંકટ વચ્ચે ભારતીય ઘઉં(Indian Wheat)એ વિશ્વના ઘણા દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પરંતુ ભારતીય ઘઉંની આ ઓળખને બુધવારે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ...