સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કોલકાતામાં GRSE દ્વારા બનાવવામાં આવેલ યુદ્ધ જહાજ 'દુનાગિરી' (Dunagiri) રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેના ઉદઘાટન સમારોહને સંબોધતા રાજનાથ સિંહે તેને ...
ગોવા મુક્તિ દિવસના અવસર પર ભારતીય નૌકાદળના બીજા સ્વદેશી વિનાશક યુદ્ધ જહાજ 'મોરમુગાઓ'ને રવિવારે પ્રથમ વખત ટ્રાયલ માટે સમુદ્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ...