સુપ્રીમ કોર્ટે આજે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટે કરવામાં આવેલી માગ માટેની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ બાબતે દખલગીરી કરવામાં ...
કોંગ્રેસે અટકળોનો અંત લાવી દીધો છે અને ફરીથી પ્રિયંકા ગાંધી વાડ્રાની વારાણસીથી ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પાણી ફેરવીને અજય રાયને વારાણસી બેઠક પરથી ટિકીટ આપી ...
લોકસભાની ચૂંટણીઓ પુરી પણ થઈ નથી અને અમુક નેતાઓ પોતાને જીતેલા જ માનીને સરકારીને અધિકારીઓને જાહેરમંચથી ધમકાવવા લાગ્યા છે. હરિયાણાના ફતેહાબાદ ખાતે કોંગ્રેસના નેતાએ ખુલ્લેઆમ ...
લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં કુલ 16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત મામલાઓમાં કેસ નોંધાયેલા ...
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મૂજબ પ્રિયંકા ગાંધી પોતે જ ...
લોકસભાની ચૂંટણીના સાત તબકકામાંથી 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ તમામ સીટ પર લડી રહેલાં ઉમેદવારોમાં ઘણાં બધા ઉમેદવારો કરોડપતિ ...
લોકસભાની ચૂંટણીને લઈને એક નવા જ ટુરિઝમના વ્યવસાયની બોલબાલા વધી ગયી છે. દેશ-વિદેશમાં આ ટુરિઝમને લઈને ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પોર્ટસ ટુરિઝમ, મેડિકલ ...
મહેબૂબા મુફ્તીએ ભાજપના ઘોષણા પત્ર પર હુમલો કર્યો છે. મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે, તમારી દેશભક્તિનું પ્રમાણપત્ર ત્યારે મળી શકે છે. જ્યારે તમારી પાસે સાંપ્રદાયિક ...
ભારતમાં આ વર્ષે કેટલાં લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે તેની માહિતી પણ ચૂંટણી પંચે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી. ભારતમાં આ વર્ષે યોજાનારી ...