ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે કંગાળ રમત દાખવી હતી. ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાને લઇ ભારતે શ્રેણી ગુમાવવી પડી હતી. શ્રીલંકાએ ...
IND vs SL : ટીમ ઇન્ડીયા માટે આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની દૃષ્ટીએ શ્રીલંકા પ્રવાસ મહત્વનો છે. ખેલાડીઓને પોતાની પ્રદર્શન T20 વિશ્વકપ પહેલા દેખાડવાનો આ અંતિમ મોકો ...
કોરોનાકાળમાં હાલમાં ક્રિકેટ ટીમોને એક બીજા દેશમાં રમવુ મુશ્કેલ છે. દેશમાં ક્વોરન્ટાઈન થયા બાદ આયોજન સ્થળના દેશમાં પહોંચીને ફરી ક્વોરન્ટાઈન થવુ પડી રહ્યુ છે. જેને ...
અગાઉ ઈંગ્લેંડ ટેસ્ટ પ્રવાસે (England Tour) જનારી ટીમથી તેને બહાર રાખવામા આવ્યો હતો. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) દરમ્યાન વ્હાઈટ બોલ સિરીઝ રમનારી ...
શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) માટે ભારતીય ટીમ (Team India)નું એલાન ગત 10 જૂને BCCIએ કર્યુ હતું. જેમાં ભાવનગરના ચેતન સાકરીયા (Chetan Sakariya) નો સમાવેશ ...
સિનીયર ખેલાડીઓ ઇંગ્લેંડ પ્રવાસે હોઇ નવા ચહેરાઓને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મળ્યુ છે. જોકે સૌરાષ્ટ્રની ટીમના જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) તેમજ રાહુલ તેવટીયાને ટીમમાં ...