ત્રીજી ગોળમેલ પરિષદમાં રહેમત અલીએ 'Now or Never' નામની બુકલેટ તૈયાર કરી હતી. જેમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના લગભગ ત્રણ કરોડ ...
ભારતે પાકિસ્તાનને ઘણી વખત કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર દેશનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે. આ સાથે જ ભારતે પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકારવાનું કહ્યું છે. ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે દૂતાવાસને લઈને વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં ભારતે પાકિસ્તાનના 2 અધિકારીઓને જાસૂસીના આરોપસર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ ...
ભારત અને પાકિસ્તાનના વિવાદમાં હવે નવો વણાંક આવ્યો છે. પાકિસ્તાને ભારતની સાથે તમામ રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે. ભારતના પાકિસ્તાન ખાતે ઉચ્ચાયુક્તને પણ ઈસ્લામાબાદ ...