ગ્રેનાઈટથી બનેલી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે જ્યાં એક સમયે રાજા જ્યોર્જ પાંચમની પ્રતિમા હતી અને જેને 1968માં હટાવી દેવામાં આવી ...
કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર Amar Jawan Jyotiની જ્યોતના વિલીનીકરણના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે આ પગલું સૈનિકોના બલિદાનના ઈતિહાસને ભૂંસી ...
દિલ્હી પોલીસની SWOT ટીમ સક્રિય હોવાથી સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગની સાથે તપાસ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, ઈન્ડિયા ગેટ અને ભીડવાળા વિસ્તારોમાં ...
દિલ્હી ટ્રાફિક પોલીસે નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2022ને લઈને એડવાઈઝરી જારી કરી છે. દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક) એ એડવાઈઝરી જોઈને ...
આજે ભારતભરમાં પ્રજાસતાક દિવસની(REPUBLIC DAY) ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) પ્રજાસતાક દિવસ પર સાફો બાંધવાની પ્રથાને યથાવત રાખી હતી. નરેન્દ્ર મોદી ...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલને લઇને વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન શુક્રવારે 51માં દિવસમાં પહોંચ્યું છે. આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે કહ્યું ...