દેશમાં ચાલી રહેલા આ રસીકરણ અભિયાનમાં વિવિધ રાજ્યોમાં રસીકરણની સ્થિતિમાં ઘણો તફાવત છે. પંજાબ અને ઝારખંડ જેવા રાજ્યોમાં, પુખ્ત વસ્તીના માત્ર 50 ટકા લોકોએ બંને ...
IIT કાનપુરના પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે કોરોનાની પીક અપેક્ષા કરતા ઓછી ખતરનાક હશે. તેમણે કહ્યું કે કોરોનાની (Corona) ત્રીજી લહેર એક દિવસમાં ...
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 79,097 છે, જે કુલ કેસના 0.23 ટકા છે. સક્રિય કેસોનો આ આંકડો માર્ચ 2020 પછીનો ...
જે પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ નવા કેસ નોંધાયા છે તેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. કેરળમાંથી 2,995 નવા કેસ નોંધાયા ...