હવે સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલા મદરેસા દૂર થઇ શકે છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે મદરેસાને સુરત કોર્પોરેશન તોડી શકે છે. ...
રામ નવમીના દિવસે ખંભાતમાં (Khambhat) શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ ...
રામ નવમીના દિવસે ખંભાતમાં (Khambhat) શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની (Stone pelting) ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા ...
અમદાવાદમાં રેલવે વિભાગ દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામનો આરોપ સ્થાનિક કોર્પોરેટરે લાગ્યો છે. કોર્પોરેટરનો આક્ષેપ છે કે કોર્પોરેશનના બસ સ્ટેન્ડ તથા લાઈટના થાંભલા ઉપર ...
અમદાવાદના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમના વેગડા ફરી એક વિવાદમાં સપડાયા છે. મણિનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જ જમના વેગડાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તેમણે નિવાસસ્થાનની માર્જિનની ...
આ બાંધકામ ગેરકાયદેસર હોવાથી AMCએ તે દૂર કરવા નોટિસ પણ આપી હતી. પરંતુ, બુટલેગરોએ કોર્પોરેશનની નોટિસને ધ્યાનમાં ન લીધી. ત્યારબાદ, બુટલેગરોને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓને ...