પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના ચૂંટણી રેલીઓમાં પહોંચે છે, આવી સ્થિતિમાં ચેપનું જોખમ ઘણી હદ સુધી વધી જાય ...
આ સાથે પીએમ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના સંપૂર્ણ સેક્શનનું (Kanpur Metro Rail Project) અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ...
કોરોના રોગચાળા દરમિયાન સસ્તા અને પોર્ટેબલ વેન્ટિલેટર બનાવનાર આઇઆઇટી કાનપુરની ઇન્ક્યુબેટેડ નોકા રોબોટિક્સની સફળતાની કહાનીને ફોર્બ્સ મેગેઝિનમાં શામેલ કરવામાં આવી છે. ...
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ આઇઆઇટી કાનપુરના વખાણ કરતી ટ્વીટ કરી હતી. તેના જવાબમાં IIT એ જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે લોકોને પસંદ આવ્યો નહીં. જેના ...
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સિવિલ હોસ્પિટલનું બાંધકામ નબળું છે. આ ઉપરાંત ...