કેન્દ્ર સરકારે 28 જુલાઈ 2011ના રોજ એક નોટિફિકેશન દ્વારા નિયમોમાં સુધારો કર્યો છે. આ મુજબ રાજીનામું આપ્યા પછી પણ, IAS અધિકારીઓને કેટલીક શરતો સાથે ફરીથી ...
જમ્મુ-કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ ...
IAS આલોક કુમાર પાંડેની પ્રમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે. જ્યારે IAS રવિ કુમાર અરોરા જેઓ કેન્દ્રના ...
Gujarat 26 IAS Transferred : 1986ની બેચના IAS પંકજ કુમારની બદલી ગૃહમંત્રાલયમાં કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ...
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. ...
ભારતીય સિવિલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ એસોસિએશન સાથે પોતાની 90 મિનિટની રસપ્રદ વાતચીતમાં ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરૂએ સારી વ્યવસ્થા અને પ્રભાવશીલતામાં સુધારો કરવા માટે વહીવટકર્તાઓ વચ્ચે વિશ્વાસ ...
રાજ્ય સરકારે મોડી સાંજે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરીને 26 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સચિવ કક્ષાના સિનિયર અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વાહન ...