ગઈ કાલે (15 મે, રવિવાર) મુંબઈના (Mumbai) ગોરેગાંવમાં નેસ્કો સેન્ટરમાં ભાજપ (BJP) દ્વારા ઉત્તર ભારતીયો સાથે સંવાદ માટે ખાસ બોલાવવામાં આવેલ 'ઉત્તર' સભામાં, દેવેન્દ્ર ફડણવીસે ...
રાજ ઠાકરેની (Raj Thackeray) આજે ઔરંગાબાદમાં બેઠક યોજાવા જઈ રહી છે. મુંબઈ અને થાણેની બેઠકો પછી આ તેમની ત્રીજી મોટી સભા છે. થાણેની બેઠકમાં મસ્જિદોમાંથી ...
CM ઠાકરેએ (CM Uddhav Thackeray) કહ્યું કે, શિવસેનાના (Shivsena) દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે એકમાત્ર હિંદુ હૃદય સમ્રાટ છે અને ભાજપનો ભગવો નકલી છે. ...
ગયા રવિવારે પણ રાજસ્થાનમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત હિંદુઓનો દેશ છે, હિંદુત્વવાદીઓનો નહીં અને હિંદુત્વવાદીઓને હટાવવાની હાકલ કરી હતી. ...
સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને ...
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા મુખ્ય પ્રધાન Mamata Banerjee એ મંગળવારે એક રેલી યોજી હતી અને મંચ પરથી ...